તન મન અને જીવન
જુલાઇ 28, 2015 at 3:46 પી એમ(pm) gdesai Leave a comment
તન મન અને જીવન
જે રાખે તન સશક્ત ‘ને
ન રાખે મનમાં આસક્તિ
જીવે સદા વર્તમાનમાં
ભૂલી જાય ભૂત ‘ને ભાવી
જે જીવે જીવન આવું
તેને દુ;ખ ન શકે સતાવી
Entry filed under: Uncategorized.
Trackback this post | Subscribe to the comments via RSS Feed