Archive for મે, 2010
એક ખુબ જ સરસ વાત છે
પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા…એની આ વાત છે.થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વેસ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે… કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
|
“content brings happiness”
Exercise is good for health and
Meditation is good for mind
With Intellect we earn wealth but
Only in content happiness we can find.
Which one do you prefer and why ?
Which one do you prefer and why ?
To get Gold medal in your life ?
OR
To let God meddle in your life ?
Frinds,
please think over it and leave
Your comments.
My e-mail address is
girish-desai@sbcglobal.net
“શ્રવણં, મનનં, નિદિધ્યાસં/સાંભળો,સમજો,સંભાળો”
શ્રવણં, મનનં, નિદિધ્યાસં
સાંભળો,સમજો,સંભાળો
દરેક વ્યકિતએ આ ત્રણ શબ્દો પોતાના જીવન ઘડતર માટે હંમેશાં યાદ રાખવા જેવા છે.અહીં શ્રવણનો અર્થ કેવળ કાનથી સાંભળવું એવો નથી. પરંતુ મારી દ્રષ્ટિએ એનો અર્થ આપણી પાંચે જ્ઞાનેન્દ્રિઓ અને પાંચે કર્મેન્દ્રિઓ દ્વારા થતા બધાં જ અનુભવ એવો થઇ શકે. કારણ કે આ અનુભવોથી જ આપણાં મન અને બુદ્ધિને નિત નવા પાઠ મળતા રહે છે. મનતો નાના બાળક જેવું છે. એને દરેક વસ્તુનો આસ્વાદ કરવાની ટેવ છે.એનામાં સારા ખોટાનો વિવેક કરવાની ક્ષમતા નથી હોતી.એટલે જ તેને તેની માતા સમાન બુદ્ધિનો સહારો લેવો પડે છે. મન જયારે નમ્ર બની પાંચે જ્ઞાનેન્દ્રિઓ અને પાંચે કર્મેન્દ્રિઓ દ્વારા પોતે સાંભળેલી બધી વાતોની સમજ માટે બુદ્ધિની શરણાગતિ સ્વિકારે છે ત્યારે મનનની શરુઆત થાય છે.અને મનનને કારણે થયેલા અનુભવોનું જો અનુભૂતિમાં પરિવર્તન થાય તો જ તેના પ્રભાવથી આપણે આપણો જીવન વ્યવહાર યોગ્ય રીતે સંભાળી શકીએ. જીવન વ્યહવારની આવી સંભાળ એટલે નિદિધ્યાસ.
ઇતિ.
તૂટેલા રમકડાં વધુ સારા હતા !!
|
Thus Said Dalai Lama
Thus Said Dalai Lama
“ I am not interested, my friend, in your religion or if you are religious or not.
What really interests me is your behavior in front of your peer, family, work
Community and in front of the world.
Remember, the universe is an echo of our actions and our thoughts.
Thoughts become words,
Words become actions,
Actions become habits,
Habits become character,
Character becomes destiny
And destiny will be our life”
તાજેતરની ટિપ્પણીઓ