Archive for જુલાઇ, 2012
મૃત્યુ સાથે મેળાપ
ન જાણ હુંુ,
કયાં, કયારે ‘ને કેવી રીતે
મળીશ હું મારા મૃત્યુને.
પણ જાણુ છું,
કે પ્રભુ કરશે એ નકકી
નાણી મારા બધા કૃત્યોને.
માન્યતા
માન્યતા એ મનમાં બંધાયેલી વિચારની ગાંઠ નથી.
પણ એતો છે વિચાર્ની ગાંઠમાં બંધાયેલું મન.
તેથી જ માન્યતામાંથી મુક્ત થવા વિચારની ગાંઠ છોડવી પડે છે ને?
તાજેતરની ટિપ્પણીઓ