Archive for જુલાઇ 28, 2015
તન મન અને જીવન
તન મન અને જીવન
જે રાખે તન સશક્ત ‘ને
ન રાખે મનમાં આસક્તિ
જીવે સદા વર્તમાનમાં
ભૂલી જાય ભૂત ‘ને ભાવી
જે જીવે જીવન આવું
તેને દુ;ખ ન શકે સતાવી
તન મન અને જીવન
જે રાખે તન સશક્ત ‘ને
ન રાખે મનમાં આસક્તિ
જીવે સદા વર્તમાનમાં
ભૂલી જાય ભૂત ‘ને ભાવી
જે જીવે જીવન આવું
તેને દુ;ખ ન શકે સતાવી
તાજેતરની ટિપ્પણીઓ