Archive for ફેબ્રુવારી, 2014
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
આ ચારને અપણા શાત્રોમાં જીવન આચારના મૂખ્ય પાયા ગણાવ્યા છે.
શા માટે ? આ ચારે શબ્દોનો અર્થ નીચે પ્રમાણે કરીએ તો સરળતાથી
સમજાશે.
ધર્મ=નીતિમત્તા અર્થ=ધ્યેય કામ=પુરુષાર્થ મોક્ષ=સિદ્ધિ કે સફળતા
આપાણે જીવનમાં જે કાંઇ સિદ્ધ કરવું હોય તો તે માટે સૌથી પ્રથમ મનમાં
તે માટે ધ્યેય હોવું અતી આવશ્યક છે.
અને તે ધ્યેય હાંસલ કરવા પુરુષાર્થ કરવો જ પડે છે.
પરંતુ આ પુરુષાર્થમાં જો નીતિમત્તા (પ્રામાણિકતા) ન હોય તો
સાચી સ્થાયી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે.
એટલે કે નીતિમત્તાથી પુરુષાર્થ કરવામાં આવે તો ધ્યેય ઉપર પહોચવામાં સફળતા જરુર મળે છે.
ફેબ્રુવારી 17, 2014 at 3:26 એ એમ (am) gdesai Leave a comment
તાજેતરની ટિપ્પણીઓ