મૃત્યુ સાથે મેળાપ
જુલાઇ 25, 2012 at 9:33 પી એમ(pm) gdesai Leave a comment
ન જાણ હુંુ,
કયાં, કયારે ‘ને કેવી રીતે
મળીશ હું મારા મૃત્યુને.
પણ જાણુ છું,
કે પ્રભુ કરશે એ નકકી
નાણી મારા બધા કૃત્યોને.
Entry filed under: Uncategorized.
જુલાઇ 25, 2012 at 9:33 પી એમ(pm) gdesai Leave a comment
ન જાણ હુંુ,
કયાં, કયારે ‘ને કેવી રીતે
મળીશ હું મારા મૃત્યુને.
પણ જાણુ છું,
કે પ્રભુ કરશે એ નકકી
નાણી મારા બધા કૃત્યોને.
Entry filed under: Uncategorized.
Trackback this post | Subscribe to the comments via RSS Feed