“અજરામર આ આત્મા”
ઓગસ્ટ 11, 2008 at 8:25 પી એમ(pm) gdesai Leave a comment
છેદી ન શકે શસ્ત્રો જેને,
કે ન બળે જે અગ્નિથી કદી,
ભીંજાય ન જે કદી પાણીથી,
કે ન સૂકાય જે વાયુથી વળી,
અજરામર એવો આ આત્મા,
કહો બંધાયે શાને વાસનાઓ થકી ?
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed