Archive for ઓગસ્ટ 11, 2008
“અજરામર આ આત્મા”
છેદી ન શકે શસ્ત્રો જેને,
કે ન બળે જે અગ્નિથી કદી,
ભીંજાય ન જે કદી પાણીથી,
કે ન સૂકાય જે વાયુથી વળી,
અજરામર એવો આ આત્મા,
કહો બંધાયે શાને વાસનાઓ થકી ?
છેદી ન શકે શસ્ત્રો જેને,
કે ન બળે જે અગ્નિથી કદી,
ભીંજાય ન જે કદી પાણીથી,
કે ન સૂકાય જે વાયુથી વળી,
અજરામર એવો આ આત્મા,
કહો બંધાયે શાને વાસનાઓ થકી ?
તાજેતરની ટિપ્પણીઓ