“તો કહો શાથી ?”
December 4, 2007
“તો કહો શાથી ?” પુષ્પો ન હોયે તો ન મળે પરાગ ન હોય બીજ તો ઉગે કેમ વૃક્ષો વનરાઇ પોશે સહુ પ્રાણીઓને જે સાચવે છે આ પર્યાવરણને તો કહો માનવી પ્રભુને પથ્થર બનાવી
‘ને પરાગ વીના થાયે બીજ કયાંથી ?
વૃક્ષો ન ઉગે તો વનરાઇ કયાંથી ?
ન પોશાય પ્રાણી તો માનવી કયાંથી ?
તે પુષ્પો ઉગે છે પ્રભુની કૃપાથી
હણી પુષ્પો તે ‘પર ચઢાવે શાથી ?
Entry Filed under: વિચાર. .
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed