” એક વિચાર “
April 23, 2007
” એક વિચાર “
જેમ “જન્મ અને મૃત્યુ” એક બીજાથી વિરૂદ્ધ છે.
તેમજ “હાસ્ય અને રૂદ્દન” પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
વળી “પહેલાં અને પછી” એ પણ એક બીજાથી વિરૂદ્ધ છે.
જો આમ જ હોય તો માનવી જન્મ્યા પછી તરત જ રડે છે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી ?
Entry Filed under: વિચાર. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
સુરેશ જાની | April 25, 2007 at 1:25 am
મરતાં પહેલાં એટલે આખું જીવન.
ચાલો હસી લઇએ !
સરસ અને નવો નક્કોર વિચાર
2.
કુણાલ | April 25, 2007 at 6:06 am
સરસ વિચાર…
રોતે હુએ આતે હૈ સબ.. હસતા હુઆ જો જાયેગા..
વો મુકદ્દર કા સિકંદર કહેલાએગા…