ત્વં,અહં અને મન
November 23, 2006
પુરૂષ+ પ્રકૃતિ =માયા
જો પુરૂષ =ત્વં , પ્રકૃતિ =અહં અને માયા=મન કહીએ
તો ત્વં +અહં =મન એમ કહી શકાય.
બીજ ગણીતના નિયમો અનુસાર આ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
ત્વં =મન-અહં
એટલે કે જો મનમંાથી ‘અહં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
ત્વં =મન એમ લખી શકાય
અર્થાત મન ઇશ્વર મય થઇ જાય.
વળી આજ સમીકરણ નીચે પમાણે પણ લખી શકાય.
અહં = મન- ત્વં
એટલે કે જો મનમંાથી ‘ત્વં ‘ ને સંપૂર્ણરીતે બાદ કરીએ તો
અહં=મન એમ લખી શકાય
અર્થાંત્ મન કેવળ અહંકાર યુકત થઇ જાય.
પરંતુ મનમંાથી ‘ત્વં ‘ કે ‘અહં ‘ બાદ કરવાને બદલે જો મનને જ આ સમીકરણમંાથી
બાદ કરીએ એટલે કે જો મનનું મૂલ્ય શૂન્ય કરીએ તો આ સમીકરણ નીચે મુજબ લખી શકાય.
ત્વં+ અહં =૦
આનો અથ્ર એ થયો કે જો મન શૂન્યમંા ભળી જાય તો એટલે કે મનમાં
કશું જ ન બચે – મનની બધી જ વાસનાઓ ઓગળી જાય -
તો ન બચે ‘ત્વં ‘કે ન બચે ‘અહં ‘
આને જ િનવાણ િસથિત કહેવાયને ?
જયંા કશું જ ન બચે તેજ નેિત નેિત બ/હ્મ
ધારે શૂન્ય રૂપ જયારે આ મન
થાયે શૂન્ય આ ‘અહં’ તે ‘મન’
અને મળે આ બેઉને સરવાળે
નેિત નેિત પેલો જે બ/હ્મ ૫-૨૬-૦૪
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
kanak raval | January 10, 2007 at 4:59 pm
તમારા નવા અભિગમ માટે અનેક અભિનંદનો-કનકભાઈ રાવળ